Advertisement
Author: નોબત સમાચાર

હાલારી વિશા ઓશવાળ સમાજના દાતાઓ દ્વારા પક્ષીઓ માટે ચણનું દાન અર્પણ

જામનગર તા.૧૮ ઃ હાલારી વિશા ઓશવાળ મહાજન સમાજના દાતાઓ દ્વારા ૫ક્ષીઓ માટે ચણનું દાન આપવામાં આવ્યું હતું જેમાં અશ્વિન દેવચંદ નાગડા (હરીપર) અને શૈલેષ હરખચંદ ગોસરાણી (આંબલા) દ્વારા ૫૦-૫૦ બાચકા, કેશવજી રાયસી ગોસરાણી (સોડસલા), દિલીપભાઈ પ્રેમચંદભાઈ લખમણ ગડા (ટીંબડી), જયસુખ ભારમલ સુમરીયા (નવાગામ), નવીતાબેન જીતેન્દ્ર ગડા (હ. રાયચંદ પરબત-મામા), (ટીંબડી) અને રંજનબેન કાંતિલાલ ગડા (ટીંબડી) (હ. રાયચંદ પરબત-મામા) તરફથી ચણના રપ-રપ બાચકા આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મૂળ ટીંબડીના અને હાલ મુલુન્ડમાં રહેતા હાલારી વિશા ઓશવાળ સમાજના આગેવાન ઉદ્યોગપતિ કાંતિલાલ મેપાભાઈ ગડાનો સહયોગ પ્રાપ્ત થયો હતો. એકત્રિત થયેલા ચણનું ખંભાળિયા, કલ્યાણપુર, ભાટીયા, દ્વારકા સહિતના ૯૫ સ્થળોએ વિતરણ કરવામાં આવ્યું હતું. પક્ષીઓ માટે ચણનું દાન આપવા તેમજ વધુ વિગત માટે સંપર્ક માટે કાંતિલાલ મેપાભાઈ ગડા મો.૯૮૯૨૧ ૯૯૧૦, નાનજીભાઈ સોનગરા મો.૯૪૨૬૯ ૫૫૪૫૦નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh