Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧પ ઃ જામનગરના સૌરાષ્ટ્ર નાયી બ્રાહ્મણ મંડળ (વાળંદ જ્ઞાતિ) દ્વારા વાળંદ સમાજના સંત શિરોમણી સેનજી મહારાજની ૭ર૩ મી જન્મજયંતી નિમિત્તે આવતીકાલે તા. ૧૬-પના શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રાનું પ્રસ્થાન સાંજે પાંચ વાગ્યે દિગ્જામ સર્કલ પાસેથી કરવામાં આવશે. જે સમાજની વાડી, ખોડીયાર કોલોનીમાં પૂર્ણ થશે. ત્યાં સાંજે ૭ વાગ્યે મહાઆરતી તથા સાંજે ૭-૩૦ થી ૯-૩૦ સુધી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાતિજનોને પોતાના વાહન સાથે શોભાયાત્રામાં જોડાવા અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag