Advertisement
Author: નોબત સમાચાર

સેનજી મહારાજની ૭ર૩ મી જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન

જામનગર તા. ૧પ ઃ જામનગરના સૌરાષ્ટ્ર નાયી બ્રાહ્મણ મંડળ (વાળંદ જ્ઞાતિ) દ્વારા વાળંદ સમાજના સંત શિરોમણી સેનજી મહારાજની ૭ર૩ મી જન્મજયંતી નિમિત્તે આવતીકાલે તા. ૧૬-પના શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રાનું પ્રસ્થાન સાંજે પાંચ વાગ્યે દિગ્જામ સર્કલ પાસેથી કરવામાં આવશે. જે સમાજની વાડી, ખોડીયાર કોલોનીમાં પૂર્ણ થશે. ત્યાં સાંજે ૭ વાગ્યે મહાઆરતી તથા સાંજે ૭-૩૦ થી ૯-૩૦ સુધી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાતિજનોને પોતાના વાહન સાથે શોભાયાત્રામાં જોડાવા અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh