Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંત નિરંકારી સમુદાયના સદગુરૃ બાબા હરદેવસિંહજી મહારાજને શ્રદ્ધાસુમન અર્પણ કરવા જામનગરના સંત નિરંકારી સત્સંગ મંડળમાં સમર્પણ દિવસ સમારોહ યોજાયો હતો. સદગુરૃ માતા સુદીક્ષાજી તથા નિરંકારી રાજપિતાજીએ સંબોધન કર્યું હતું. આ સાથે મિશનના વકતાઓના પ્રવચનો, ગીત, ભજન, કવિતા વાચન વગેરેના માધ્યમથી બાબાજીના સમર્પણના ગુણો અંગે ભાવ વ્યકત કરાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag