Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટના જાડેજા પરિવાર દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશને સુવર્ણ મુકુટ અર્પણ

આજે અપરા એકાદશીના પાવન દિને રાજકોટના ભૂપતસિંહ દિલુભા જાડેજા પરિવાર દ્વારા રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશને અંદાજે ૨૭૫ ગ્રામ સોનાનો મુકુટ અર્પણ કરવામાં આવ્યો હતો. અવારનવાર ભક્તો પોતાની માનતા પૂર્ણ કરવા કે કાળીયા ઠાકરની કૃપાનો ઋણ સ્વીકાર કરવા ભગવાનને સુવર્ણલંકારો અર્પણ કરતા હોય છે ત્યારે ભક્તોના માધ્યમથી સુવર્ણ નગરીનું બિરૃદ દ્વારકાને પરત મળી રહ્યું હોય તેવો ભાવ જાગે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh