Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે અપરા એકાદશીના પાવન દિને રાજકોટના ભૂપતસિંહ દિલુભા જાડેજા પરિવાર દ્વારા રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશને અંદાજે ૨૭૫ ગ્રામ સોનાનો મુકુટ અર્પણ કરવામાં આવ્યો હતો. અવારનવાર ભક્તો પોતાની માનતા પૂર્ણ કરવા કે કાળીયા ઠાકરની કૃપાનો ઋણ સ્વીકાર કરવા ભગવાનને સુવર્ણલંકારો અર્પણ કરતા હોય છે ત્યારે ભક્તોના માધ્યમથી સુવર્ણ નગરીનું બિરૃદ દ્વારકાને પરત મળી રહ્યું હોય તેવો ભાવ જાગે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag