Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિવ્યજ્યોતિ જાગૃતિ સંસ્થાનના સ્થા૫ક-સંચાલક ગુરૃદેવ આશુતોષ મહારાજ છે. આ સંસ્થા દ્વારા તા. ૧૧ થી ૧૩ મે ૨૦૨૩ સુધી ઢીંચડા રોડ પરના શ્રી દુર્ગા માતાજીના મંદિરમાં શ્રી હરિ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા સમયાંતરે ભજન, કીર્તન, કથાનું આયોજન થતું રહે છે. જેના અનુસંધાને જ્યોતિ જાગૃતિ સંસ્થાન-અમદાવાદ દ્વારા ત્રણ દિવસની હરિ કથાનું જામનગરમાં આયોજન થયું હતું. જેમાં અનેક લોકોએ કથાનું રસપાન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag