Advertisement
Author: નોબત સમાચાર

વિશ્વનાથ વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા શારીરિક શિક્ષણની નિઃશુલ્ક શિબિર સંપન્ન

જામનગર તા. ૧૩ઃ જામનગરના વિશ્વનાથ વ્યાયમ પ્રચારક મંડળ દ્વારા વિશ્વનાથ પટાંગણ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં ર૪ દિવસની શારીરિક શિક્ષણની નિઃશુલ્ક શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરમાં ભાગ લેનાર ૧૦ થી ૧૭ વર્ષના તાલીમાર્થી ભાઈઓ-બહેનોને લાઠી ફાઈટ, બને ટી, લાઠી દાવ, સીંગલ બાર, ડબ્બલ બાર, સ્વીમીંગ અંગેની કસરતો વિગેરેની તાલીમ આપવામાં આવી હતી. શિબિરની પૂર્ણાહુતિ ગત તા. ૧૦-પ-ર૩ ના સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઈ સી. મહેતાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. જેમાં તાલીમાર્થીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ શિબિરનું સફળ સંચાલન સંસ્થાના સહમંત્રી પરસોતમભાઈ પરમારે કર્યું હતું. પ્રમુખશ્રીએ દરેકનો આભાર માન્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh