Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બપોરે સૂનકાર-કરફ્યૂ જેવી સ્થિતિ
ખંભાળીયા શહેર વિસ્તારમાં દર ઉનાળે ૩૨-૩૩ ડિગ્રી જેવું તાપમાન રહે છે પણ આ ઉનાળામાં ૩૬ ડિગ્રી જેવું તાપમાન થઈ જતાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. શહેરમાં બપોરથી સાંજ સુધી સૂનકાર-કરફ્યૂ જેવી સ્થિતિ જોવા મળે છે. પ્રાણીઓ-પક્ષીઓ પણ પરેશાન થઈ ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag