Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ

બપોરે સૂનકાર-કરફ્યૂ જેવી સ્થિતિ

ખંભાળીયા શહેર વિસ્તારમાં દર ઉનાળે ૩૨-૩૩ ડિગ્રી જેવું તાપમાન રહે છે પણ આ ઉનાળામાં ૩૬ ડિગ્રી જેવું તાપમાન થઈ જતાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. શહેરમાં બપોરથી સાંજ સુધી સૂનકાર-કરફ્યૂ જેવી સ્થિતિ જોવા મળે છે. પ્રાણીઓ-પક્ષીઓ પણ પરેશાન થઈ ગયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh