Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં દિવ્યાંગતા પ્રમાણપત્ર માટે ઓનલાઈન પ્રક્રિયાનો નિર્ણય

જામનગર તા. રઃ જામનગરના દિવ્યાંગોની સરળતા માટે દિવ્યાંગતા સર્ટિફિકેટની કામગીરી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જામનગર દ્વારા તમામ તાલુકા હેલ્થ ઓફિસર, તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને જિલ્લાના તમામ દિવ્યાંગોને સ્થાનિક કેન્દ્રો પરથી ઓનલાઈન કામગીરી કરી આપવા માટે સૂચન કર્યું છે.

તમામ દિવ્યાંગોને સ્થાનિક કેન્દ્રો પરથી ઓનલાઈન કામગીરી કરીને તેમના દિવ્યાંગતા સર્ટિફિકેટ માટેની પ્રોસેસ કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ જ દિવ્યાંગોને જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલમાં તબીબી તપાસ માટે ઝડપથી કામગીરી કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh