Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા ન.પા.ની કરવેરામાં વળતર યોજનાનો લાભ લેવા અનુરોધ

ખંભાળીયા તા. ૨ઃ ગુજરાત રાજ્ય સરકારની આઝાદી કા અમૃત મહોત્સવ યોજના હેઠળ પાલિકાઓમાં આગામી તા. ૩૦-૬-ર૩ સુધી કરવેરામાં દસ ટકા વળતરની યોજના તથા એડવાન્સમાં દસ ટકા અને ડિઝિટલમાં પાંચ મળી પંદર ટકાની વળતર યોજના ચાલુ છે.

ખંભાળીયાના નગરજનોને પાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર તથા પાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ દ્વારા આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. અગાઉ સર્વર બંધ તથા કનેકટીવીટી પ્રશ્ન હતો તે રેગ્યુલર થઈ જતાં બીલો સ્વીકારવાનું તથા વળતર આપવાનું શરૃ થઈ ગયું છે.

નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારીનો ચાર્જ

જામનગર જિલ્લા શિક્ષણ નિરીક્ષક ચંદ્રેશભાઈ મહેતાને જામનગર જિલ્લા નિરંતર શિક્ષણાધિકારીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh