Advertisement
Author: નોબત સમાચાર

જામનગર એસ.ટી. વિભાગમાં યોજાયો વડાપ્રધાનનો મન કી બાત કાર્યક્રમ

હડીયાણા તા. ૨ઃ જામનગરના એસ.ટી. વિભાગમાં વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમના ૧૦૦ માં એપીસોડનું લાઈવ પ્રસારણ સાંભળવાનો કાર્યક્રમ યોજાયો હતો. પૂર્વ મંત્રી આર.સી.ફળદુ, વિભાગીય નિયામક જોષી, ડીટીઓ, ડીએમઈ વગેરે હાજર રહ્યા હતાં આ તકે જામનગર શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરાનું જામનગર એસ.ટી. ભારતીય મઝદુર સંઘના હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સંઘ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. એસ.ટી. ડેપોમાં સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh