Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૫ મે ના દિવસે
જામનગર તા. ૨ઃ જામનગરના બૌદ્ધ સમાજ દ્વારા તા. ૦૫-૦૫-૨૩ના કરૃણામૂર્તિ ગૌતમ બુદ્ધની ૨૫૬૭મી જન્મજયંતી નિમિત્તે શાંતિ સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૦૫-૦૫-૨૩ના સાંજે ૪ વાગ્યે આ યાત્રાનો આરંભ જુના રેલવે સ્ટેશન પાસેના જ્યોતિરાવ ફૂલે ચોકથી કરવામાં આવશે. જે શહેરના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કરશે અને તેનું સમાપન લાલબંગલા સર્કલમાં ડો. આંબેડકરની પ્રતિમા પાસે થશે. જ્યાં વંદના સભા યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag