Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં તા. ૭/પ ના દિને
જામનગર તા. ૧ઃ જામનગરના સાંઈબાબા સેવા ટ્રસ્ટના સહયોગથી ધ્રોળના સાંઈ અન્નક્ષેત્ર, ગૌશાળા તથા મંદિરના લાભાર્થે આગામી તા. ૭/પ ના દિને જામનગરમાં ગુલાબનગરમાં લક્ષ્મીનારાયણ મંદિર પાસે પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમૂહલગ્નમાં ૧૬ નવયુગલો લગ્નગ્રંથીથી જોડાશે. દીપ પ્રાગટ્ય પૂર્વ પ્રમુખ રાજભા સતુભા જાડેજાના હસ્તે કરવામાં આવશે. સમૂહલગ્નમાં લગ્નગીતો ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ રેશ્માબેન કાનિયા અને ગીતાબેન ગોસાઈ રજૂ કરશે. આ પ્રસંગે રાજ્ય મંત્રી, સંસદસભ્ય, ધારાસભ્યો, રાજકીય આગેવાનો, સંતો-મહંતો ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag