Advertisement
Author: નોબત સમાચાર

સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવા સામે વિરોધ

જાગૃત મહિલા મંડળનું રાષ્ટ્રપતિ-વડાપ્રધાન જોગનું આવેદનઃ

સમલૈંગિક યુગલોને લગ્ન બાબતે કાનૂની માન્યતા આપવા માટે શરૃ કરાયેલી હિલચાલ પછી હાલમાં અદાલતમાં તેનો ચૂકાદો આવવાનો બાકી છે ત્યારે જામનગરના જાગૃત મહિલા મંડળે આવા લગ્નોને કાનૂની માન્યતા આપવા સામે સખત વિરોધ નોંધાવી રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાન જોગનું આવેદનપત્ર આજે જિલ્લા કલેક્ટર કચેરીમાં પાઠવ્યું છે. આવા લગ્નોને માન્યતા આપવામાં આવશે તો સામાજિક વ્યવસ્થા ખોરવાઈ જવા ઉપરાંત કેટલાક ગંભીર રોગો પણ માથું ઉંચકશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh