Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયામાં કેશવ હોસ્પિટલ દ્વારા હાડકા અંગે વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ડો. કિશોર આહિરે ૩૦૦ જેટલા દર્દીઓનું નિદાન કર્યું હતું અને દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સલાયા સમસ્ત મુસ્લિમ સમાજના ધર્મગુરૃ અભૂડાડા, મહંત પ્રવિણગીરી, શહેર ભાજપ પ્રમુખ અરવિંદ ભટ્ટ, હિન્દુ સમાજના પ્રમુખ ભરતભાઈ લાલ, સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ સલીમ ભગાડ ઉપસ્થિત રહ્યા હતાં. કેમ્પને સફળ બનાવવા લાલજીભાઈ ભુવાએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag