Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨ઃ જામનગરમાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પ્રેરણાથી તા. ૦૮-૦૫-૨૩ને સોમવારે બપોરે ૩ કલાકથી સુમેર સ્પોર્ટસ ક્લબમાં સેવા શ્રૃંગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં અ.સૌ. પૂજ્યશ્રી પંક્તિ વહુજી દ્વારા વૈષ્ણવોને સેવાની રીત તથા ઋતુ અનુસાર શ્રૃંગાર શીખવાડવામાં આવશે. શિબિરમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન તથા વધુ માહિતી માટે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન ઓફિસ (મો. ૭૦૧૬૪ ૨૪૨૬૦) આરતીબેન હિરપરા (મો. ૯૩૨૮૦ ૦૨૦૦૬), પ્રિતીબેન ગધેથરીયા (મો. ૯૪૨૯૪ ૬૬૦૮૦) પર સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag