Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ગત રવિવારે ૫ટેલ કોલોની ૯ નંબરમાં રોડ નં. ૪ પાસે ગોકુલધામ સોસાયટીના પ્રવેશદ્વાર નજીક પાણીની લાઈનના સમારકામ દરમ્યાન ખોદકામ કરવામાં આવતા ગેસની લાઈન લીક થતા અફરાતફરી મચી ગઈ હતી. ગેસના ફૂવારા થતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આખરે ગુજરાત કેસ કંપનીની ઈમરજન્સી ટીમ દ્વારા ગેસલાઈન રીપેર કરવામાં આવતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag