Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૃરિયાતમંદ લોકોને ત્રણ દિવસ સુધી દરરોજ સવારે નાસ્તો તથા બપોરના ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના સંચાલક અને પૂર્વ કોર્પોરેટર ચેતનભાઈ ઉપાધ્યાય તથા સેવાભાવી કાર્યકર્તાઓની ટીમે આ સેવા કાર્ય સાથે ગુજરાત સ્થાપના દિવસની અનોખી ઉજવણી કરી હતી. આ ટ્રસ્ટ દ્વારા જરૃરિયાતવાળા દર્દીઓને મેડિકલ સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag