Advertisement
Author: નોબત સમાચાર

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર... જય કપિલ તિહુ લોક ઉજાગર...

આજે હનુમાન જયંતી ઉજવાઈ રહી છે. હનુમાન ચાલીસામાં ભગવાન શ્રીરામ અને હનુમાનજી વચ્ચેના અતૂટ વિશ્વાસનું  વર્ણન છે.આજે જામનગરમાં, હાલાર-ગુજરાત સહિત દેશભરમાં અંજલિપુત્ર પવનસુત હનુમાનજીના ગુણગાન ગવાઈ રહ્યા  છે.

હનુમાન જયંતીને સાંકળીને ગામેગામ બટુકભોજન કરાવાય છે. આપણાં પ્રત્યેક તહેવારો પાછળ કોઈને કોઈ સામાજિક,  આર્થિક, વ્યવહારિક કે વૈજ્ઞાનિક હેતુ હોય જ છે. હનુમાન જયંતીના પર્વે કરાવાતા બટુક ભોજન તથા ગામેગામ થતા  તિથિભોજનમાં બટુકો તથા માતાજીના કેટલાક વ્રતો-તહેવારોમાં નાની કન્યાઓને ભોજન કરાવવા પાછળ કૂપોષણ નિવારવા  અથવા પોષણ વધારીને તંદુરસ્ત પેઢીના નિર્માણનો ઉમદા હેતુ પણ હોઈ જ શકે છે ને?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh