Advertisement
Author: નોબત સમાચાર

રામામંડળ કાર્યક્રમ

જામનગર તા. ૧૨ઃ જય અલખ ધણી રામામંડળ- શાપર (નવુ પરચાધારી)નો રામા મંડળનો કાર્યક્રમ તા. ૧૫-૪ ને મંગળવારે રાત્રે ૮ વાગ્યે સમાજવાડી, નાની ખાવડીમાં રાખવામાં આવ્યો છે. જેમાં સાંજે પાંચ વાગ્યે સામૈયા થશે. આ કાર્યક્રમનો લાભ લેવા આયોજક ગરવાભાઈ નથુભાઈ મોરી, હરીભાઈ રાજાભાઈ મોરી અને દેવુભાઈ ભીમશીભાઈ મોરી દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh