Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૨ઃ જય અલખ ધણી રામામંડળ- શાપર (નવુ પરચાધારી)નો રામા મંડળનો કાર્યક્રમ તા. ૧૫-૪ ને મંગળવારે રાત્રે ૮ વાગ્યે સમાજવાડી, નાની ખાવડીમાં રાખવામાં આવ્યો છે. જેમાં સાંજે પાંચ વાગ્યે સામૈયા થશે. આ કાર્યક્રમનો લાભ લેવા આયોજક ગરવાભાઈ નથુભાઈ મોરી, હરીભાઈ રાજાભાઈ મોરી અને દેવુભાઈ ભીમશીભાઈ મોરી દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial