Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃપામોરા ગામના વૃદ્ધને હૃદયરોગ ભરખી ગયોઃ
જામનગર તા.૧ર ઃ ખંભાળિયાના શિરૃ તળાવ પાસે રહેતા એક પ્રૌઢા તથા ભાણવડ તાલુકાના રૃપામોરા ગામના વૃદ્ધનું હૃદયરોગનો હુમલો આવી જતા મૃત્યુ થયું છે.
ખંભાળિયા શહેરના શક્તિ નગર નજીક શિરૃ તળાવ પાસે રહેતા જમનાબેન ગોપાલભાઈ નકુમ (ઉ.વ.પપ) નામના પ્રૌઢા ગઈકાલે સાંજે પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા સારવારમાં ખસેડાયા હતા. આ મહિલાનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું વિક્રમભાઈ લીરાભાઈ પરમારે જાહેર કર્યું છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રૃપામોરા ગામના વસરામભાઈ અરશીભાઈ નનેરા નામના ૭૧ વર્ષના સગર વૃદ્ધને ગઈકાલે સવારે હૃદયરોગનો પ્રાણઘાતક હુમલો આવી જતાં તેઓનું મૃત્યુ નિપજ્યાનું પુત્ર અરજણભાઈ નનેરાએ પોલીસમાં જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial