Advertisement
Author: નોબત સમાચાર

સાધના કોલોનીના વેપારીઓ દ્વારા રામભકતોને કેરીના રસનું વિતરણ

રામનવમીના પવિત્ર દિવસે આયોજનઃ

                                                                                                                                                                    

રામનવમીના પવિત્ર દિવસે સાધના કોલોની વેપારી એસોસિએશન દ્વારા રામ ભકતોને પ્રસાદીરૃપે કેરીના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સદકાર્યમાં દુકાનદારો અશોકભાઈ ચાંદ્રા, રાજેશભાઈ ટીટા, હિંમતભાઈ ભદ્રા, રાજુભાઈ લાધાણી, અશોકભાઈ રૃપારેલ, જયેશભાઈ ભંડેરી વગેરે જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh