Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની શોભાયાત્રા અંગે બેઠક

સમસ્ત બ્રહ્મસમાજ (સૌરાષ્ટ્ર-કચ્છ) દ્વારા

 જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ (સૌરાષ્ટ્ર-કચ્છ) દ્વારા ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની શોભાયાત્રા યોજવા અંગે પ્રથમ મિટિંગ આવતીકાલ તા. ૧૩/૪ ને રવિવારે રાત્રે ૯-૩૦ થી ૧૦-૩૦ વાગ્યા સુધી દયાશંકર બ્રહ્મપુરી, કે.વી. રોડ, જામનગરમાં રાખવામાં આવી છે. સર્વે બ્રહ્મબંધુઓને બેઠકમાં ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh