Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાગરોપે જીનકી કૃપા વિશેષ હૈ, વડનગર કે રાજા શંભુ 'હાટકેશ' હૈ
'છોટીકાશી' કહેવાતા જામનગરમાં નાગર જ્ઞાતિ દ્વરા ચૈત્ર સુદ ચતુર્દશી પર પરંપરાગત રીતે હાટકેશ્વર જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. દેવાધિદેવ મહાદેવ હાટકેશ્વર સ્વરૃપે નાગરોના આરાધ્ય દેવ-ઈષ્ટ દેવ છે. હાટકેશ્વર જયંતી નિમિત્તે શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના આયોજન થયા હતાં. નાગરપરા વિસ્તારમાંથી હાટકેશ્વર દાદાની દેદીપ્યમાન રવાડી (શોભાયાત્રા) નીકળી હતી. જે ખંભાળિયા ગેઈટ, હવાઈચોક થઈ સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી હાટકેશ્વર મંદિરે પૂર્ણ થઈ હતી. સંધ્યા સમયે શ્રી હાટકેશ્વર મહાદેવની મહાઆરતી યોજાઈ હતી. મહાઆરતી પછી ટાઉનહોલમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગરો સહિત હજારો શિવભક્તોએ આ ધર્મોત્સવનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી (તસ્વીરઃ નિર્મલ કારિયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial