Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હનુમાનજી અને ભૈરવજી સન્મુખ હોય એવું દુર્લભ મંદિર
જામનગરનું શ્રી દાંડીયા હનુમાન મંદિર અતિ પ્રાચીન અને સિદ્ધ હનુમાન મંદિર છે. જામ ધર્માદા ટ્રસ્ટ સંચાલિત આ મંદિરમાં ચિરંજીવી હનુમાનજી અને ભૈરવજી એકબીજાની સન્મુખ છે. આવુ હનુમાન મંદિર ભાગ્યે જ ક્યાંક હોય છે. શીઘ્ર ફલદાયી અને નિર્ભયતા આપનારા તથા તમામ સંકટોમાંથી ચમત્કારિક બચાવ કરનારા હનુમાનજી અને ભૈરવજી બંને દેવની કૃપા અહી ભક્તોને એક સાથે પ્રાપ્ત થાય છે. હનુમાન જયંતી પર્વ પર વિશેષ પૂજા સહિતના આયોજનો થયા છે તેમજ મંદિરને રોશનીનો શણગાર કરવામાં આવતા આ મંદિરની શોભા વધુ દેદિપ્યમાન બની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial