Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ્સના પ્રશ્નોના યોગ્ય ઉકેલની સરકારની ખાતરી

પીએમજેએવાય યોજના સાથે કામ કરતા

                                                                            

જામનગર તા. ૧રઃ સરકારની પીએમજેએવાય યોજના સાથે કામ કરતા ગુજરાતના ઈન્ટરવેશનલ કાર્ડિયોલોજિસ્ટ્સ છેલ્લા ઘણાં મહિનાથી વળતર અને સ્થળ ઉપર સીવીટીએસ બેકઅપની જરૃરિયાત સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતાં.

ગુજરાત રાજ્યના વિવિધ શહેરોના ઘણાં કાર્ડિયોલોજિસ્ટ ગત્ તા. ૮ મી એપ્રિલે સંબંધિત વિભાગના મંત્રીઓ, રોગ્ય સચિવ અને અધિકારીઓને રૃબરૃ મળ્યા હતાં.

જેમાં મંત્રી તથા અધિકારીઓએ ડોક્ટરોની સમસ્યાઓને શાંતિથી સાંભળી સકારાત્મક કામગીરી હાથ ધરાશે તેવી ખાતરી આપી હતી.

સરકાર તરફથી મળેલી ખાતરી સંબંધમાં ગુજરાત ઈન્ટરવેન્શનલ કાર્ડિલોજિસ્ટ્સ ફોરમે જાહેરાત કરી છે કે પીએમજેએવાય કાર્ડિયોલોજિસ્ટ સેવાઓમાં ટોકન સસ્પેનશન પૂરૃં થયું છે, અને પીએમજે વાયમાં કાર્યોલોજિ સેવા ફરી શરૃ થઈ છે. ફોરમે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સરકારે આપેલી ખાતરી મુજબ વ્હેલી તકે તમામ જરૃરી પગલાં લેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh