Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રામનવમીના પવિત્ર દિવસે આયોજનઃ
રામનવમીના પવિત્ર દિવસે સાધના કોલોની વેપારી એસોસિએશન દ્વારા રામ ભકતોને પ્રસાદીરૃપે કેરીના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સદકાર્યમાં દુકાનદારો અશોકભાઈ ચાંદ્રા, રાજેશભાઈ ટીટા, હિંમતભાઈ ભદ્રા, રાજુભાઈ લાધાણી, અશોકભાઈ રૃપારેલ, જયેશભાઈ ભંડેરી વગેરે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial