Advertisement
Author: નોબત સમાચાર

જોડિયામાં પંચમૂખી સંદુરકાંડની ચોપાઈ સાથે હોમાત્મક યજ્ઞ

રામવાડીમાં હનુમાન જયંતીની ભક્તિભાવ સાથે ઉજવણીઃ વિવિધ કાર્યક્રમ

                                                                               

જોડિયાના ઉદાસીન સંત કૂટિર 'રામવાડી' જય શ્રી ભોલેબાબા આશ્રમમાં હનુમાન જયંતીની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સવારે પંચમૂખી સુંદરકાંડની ચોપાઈ સાથે હોમાત્મક યજ્ઞ યોજાયો હતો. સવારે ૭ વાગ્યે હનુમાન દાદાનું વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. બપોરે ૧ર વાગ્યે ઢોલનગારા સાથે મહાઆરતી કરવામાં આવી હતી. આજે સાંજે ૪ થી ૭ દરમિયાન સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસા, ધૂન, સંકિર્તન યોજાશે. સાંજે ૭-૩૦ વાગ્યે મહાઆરતી થશે. બપોરે મહાપ્રસાદનો લાભ ધર્મપ્રેમીઓએ લીધો હતો. (તસ્વીરઃ દિનેશ રાચ્છ)

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh