Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમસ્ત બ્રહ્મસમાજ (સૌરાષ્ટ્ર-કચ્છ) દ્વારા
જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ (સૌરાષ્ટ્ર-કચ્છ) દ્વારા ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની શોભાયાત્રા યોજવા અંગે પ્રથમ મિટિંગ આવતીકાલ તા. ૧૩/૪ ને રવિવારે રાત્રે ૯-૩૦ થી ૧૦-૩૦ વાગ્યા સુધી દયાશંકર બ્રહ્મપુરી, કે.વી. રોડ, જામનગરમાં રાખવામાં આવી છે. સર્વે બ્રહ્મબંધુઓને બેઠકમાં ઉપસ્થિત રહેવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial