Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકા દ્વારા
જામનગર તા. ૧૨ઃ જામનગર મહાનગરપાલિકા દર બે માસે મળતી સામાન્ય સભા આગામી તા. ૧૯ના યોજવામાં આવી છે. કોઈ જ વિકાસ કામના એજન્ડા વગરની આ મિટિંગમાં બે એજન્ડા માત્ર મંજુરી માટે દર્શાવાઈ છે.
તા. ૧૯-૦૪-૨૫ના સવારે ૧૧ઃ૩૦ કલાકે ટાઉનહોલમાં મહાનગર પાલિકાની સામાન્ય સભા યોજવામાં આવી છે.
જેમાં પાંચ સ્થળોએ ગાર્ડન ડેવલોપમેન્ટ કરવાની દરખાસ્ત મંજુરી માટે રજુ થશે. ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ની મંજુરી માટે દરખાસ્ત રજુ થશે. આ બન્ને દરખાસ્તોને મંજુરી અપાશે.
એ સિવાય અન્ય કોઈ વિકાસ એજન્ડાનો સમાવેશ થયો નથી. આ પછી જો પ્રશ્નોત્તરી નહીં થાય તો ચર્ચા થશે. આમ વધુ એક સામાન્ય સભામાં વિકાસના કોઈ એજન્ડા નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial