Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માનસિક બીમાર હોવાનું ખૂલ્યુંઃ
લાલપુર તા.૧૨ઃ લાલપુર શહેરના શહીદ ગાર્ડન પાસે માનસિક બીમારીથી પીડાતા એક યુવાને ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. લાલપુર શહેરમાં શહીદ ગાર્ડન પાસે રહેતા પ્રવીણભાઈ દેવાભાઈ ખરા નામના ર૮ વર્ષ ના યુવાને ગઈકાલે ગળાફાંસો ખાઈ લીધો છે. આ યુવાન માનસિક બીમારીથી પીડાતા હોવાનું બહાર આવ્યું છે. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા દોડી ગયેલી લાલપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. માટે ખસેડ્યો છે અને મૃતકના પરિવારજનોનું નિવેદન નોંધવાની તજવીજ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial