Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તાલુકાના ઠાકર શેરડી ગામની પ્રાથમિક શાળાના શિક્ષક જીગરભાઈ એસ. મહેતાએ વનસ્પતિ શાસ્ત્રમાં વનસ્પતિ વૃદ્ધ પ્રવર્તક અને ફુગ પ્રતિરોધક પ્રજાતિ વિષય પર રજુ કરેલા મહાનિબંધને માન્યતા આપી જુનાગઢની ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પીએચડીની પદવી એનાયત કરવામાં આવી છે. તેમને પોરબંદરની એમ.ડી. સાયન્સ કોલેજના પ્રો. ભૂપેન્દ્રસિંહ જાડેજાએ માર્ગદર્શન આપ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial