Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં એક રૃપિયાના ટોકન દરે ૩રર મા આદર્શ લગ્ન

રઘુવંશી સોશ્યલ ગ્રુપ- શ્રી જલારામ મંદિર દ્વારા

રઘુવંશી સોશ્યલ ગ્રુપ, શ્રી જલારામ મંદિર (દ્વારકા) દ્વારા માત્ર એક રૃપિયાના ટોકનથી થતા માતુશ્રી વીરબાઈના આદર્શ લગ્નમાં તા. ૧૧-૮-ર૩ ના ૩ર૧ મા લગ્ન સંપન્ન થયા હતાં. જેમાં કન્યા હિરલબેન કિશોરભાઈ મશરૃ (સુરજકરાડી) તથા વરરાજા જય હિરેનભાઈ કોટેચા (રાજકોટ) લગ્નગ્રંથીથી જોડાયા હતાં. આ લગ્નના યજમાન આનંદભાઈ ઠકકર (ઉનડકટ) ભાવનગર રહ્યા હતાં. લગ્નોત્સવને સફળ બનાવવા અશ્વિનભાઈ ગોકાણી, નટુભાઈ રૃપારેલીયા, ભદ્રેશભાઈ ધોકાઈ તથા સ્ટાફ તેમજ જલારામ મહિલા સત્સંગ મંડળની બહેનોએ જહેમત ઉઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh