Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તાલુકાના બેરાજા ગામમાં પ્રાકૃતિક ખેતી વિશે કિસાનગોષ્ઠિનું આયોજન આત્મા પ્રોજેકટના પ્રોજેકટ ડાયરેકટર શ્રી બી.એમ. આગઠના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તેમાં ગામના ખેડૂતો હાજર રહ્યા હતાં. તેમાં જીવામૃત બનાવવા માટેનો લાઈવ ડેમો રાખીને વિસ્તૃત સમજણ આપી તેમાં એફએમટી દિનેશભાઈ પરમાર દ્વારા પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો વિશે માહિતી આપી અને જીવામૃત કેવી રીતે બનાવવું તેની સમજણ આપી. આત્મા તરફથી ડીપીડી એ.ડી. ચાવડા અને એટીએમ રાજેશ પી. વારોતરિયા દ્વારા પ્રાકૃતિક વિષય ઉપર ઉડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial