Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ તા. ૧પઃ ભાણવડ નજીક ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં મંદિર ટ્રસ્ટ દ્વારા દર વરસે મેળો યોજાતો હતો. પણ આ વરસે મંદિર ટ્રસ્ટે ના પાડતા ખંભાળીયાના ડેપ્યુટી કલેકટરે ભાણવડ ન.પા.ના ચીફ ઓફિસર સાથે સંકલન કરી ન.પા. દ્વારા મેળાનું આયોજન કરતાં નગર૫ાલિકાને રૃા. ૧૩ લાખની આવક થઈ હતી.
ઈન્દ્રેશ્વરના લોકમેળામાં સવારથી મોડી રાત્રિ સુધી મોટી સંખ્યામાં ગ્રામ્ય પંથકના લોકો ઉમટ્યા હતાં. આ મેળાના કારણે મંદિરને હરાજીથી રૃા. ૪ લાખની આવક થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial