Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટિયા તા. ૧પઃ દ્વારકામાં જીવણનાથ બાપુ, મહંત સોરઠિયા આહિર સમાજ, દ્વારકા તથા મંગલમ્ અન્નક્ષેત્ર અને ગૌશાળાના (કોરાડા) ના યજમાનપદે ધવલભાઈ અત્રીના વ્યાસાસને ચાલી રહેલી શિવકથામાં લોકડાયરો, કાનગોપીના કાર્યક્રમ યોજાયા હતાં. ભીખુદાન ગઢવી પરસોતમપરી બાપુએ લોકડાયરો રજૂ કર્યો. હતો. આ કથા દરમિયાન જગદ્ગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ, રાજ્યના મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી ડો. રણમલભાઈ વારોતરિયા, ભીખુભાઈ વારોતરિયા, મૂળુભાઈ કંડોરિયા, રણમલભાઈ માડમ, મેરામણભાઈ ગોરિયા (પૂર્વ ધારાસભ્ય), ધનસુખનાથ, ઝીણારામ બાપુ, અનંતનાથ બાપુ, રમણનાથ બાપુ, ડી.ડી. ગોરિયા, કે.ડી. કરમુર, ખીમભાઈ ગોજિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. સંચાલન જગદીશદાન ગઢવીએ કર્યું હતું. ભોજન પ્રસાદના દાતા તરીકે ગાંગડીના દાનાભાઈ ગોજિયા તથા નારણભાઈ ગોજિયાએ સહયોગ આપ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial