Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદમાં ગુજરાત રાજ્યના સિંધી બાળકો માટે ડ્રામા સ્પર્ધા યોજાઈ હતી. જામનગરની ટીમ ચાંદનીબેન આહુજાની આગેવાની હેઠળ ભાગ લેવા ગઈ હતી. આ સ્પર્ધામાં ફાઈનલ સ્પર્ધામાં બેસ્ટ ડાયરેકટર અને બેસ્ટ વાર્તાની કેટેગરીમાં જામનગરની ટીમ દ્વિતીય ક્રમે વિજેતા થઈ હતી. આ સ્પર્ધામાં તેજસ મંગવાણી, ક્રિષ્ના ઠારવાણી, પ્રથમ ઠારવાણી, જિયા રાજપાલ, દિવ્યા કેશવાણી તથા પ્રેરીકા રાજપાલે ભાગ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial