Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રસ્તે રઝળતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ્ઃ
જામનગર તા. ૧૦ઃ જામનગરમાં રસ્તે રઝળતા ઢોર પકડવાની ઝુંબેશ ચલાવાઈ રહી છે. જેમાં ગઈકાલે વધુ રપ ઢોર પકડવામાં આવ્યા હતાં. જામનગર શહેરમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ સતત વધતો જતા નગરજનો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે અને ચોતરફથી ઊઠતી વ્યપક ફરિયાદો પછી ફરી એક વખત જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત્ સોમવારથી ઢોર પકડવાની ઝુંબેશ શરૃ કરવામાં આવી છે. ગઈકાલે શહેરમાંથી રપ ઢોર પકડવામાં આવ્યા હતાં અને ઢોરના ડબ્બામાં મોકલી દેવામાં આવ્યા હતાં. સોમવારે ૧૭, મંગળવારે ર૬ અને બુધવારે રપ મળી ત્રણ દિવસમાં કુલ ૬૮ ઢોર પકડવામાં આવ્યા છે. આ ઢોર પકડવાની ઝુંબેશ હજુ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial