Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના રેલવે સ્ટેશન ઉપર મોરારીબાપુની રામકથાના ભકતજનોનું તથા બાપુનું આગમન થયું ત્યારે મોરારીબાપુના સ્થાનિક ભકતોએ ગૌરવ યાત્રા ટ્રેનનું સ્વાગત કર્યું હતું. તે પછી વિશાળ સંખ્યામાં બાપુ સાથે આવેલા ભકતો દ્વારકાના ૧૪ કિલોમીટર દૂર આવેલ નાગેશ્વર જયોતિર્લિંગ પહોેચ્યા હતાં. ભગવાન શિવના દર્શન કરી બાપુએ પૂજન કર્યું અને રામકથાનું આયોજન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial