Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યસભા બપોર સુધી સ્થગિત
નવી દિલ્હી તા. ૧૦ઃ આજે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રવચન કર્યું હતું. જે પછી બપોરે હોબાળા વચ્ચે વિપક્ષના સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. બીજી તરફ રાજ્યસભામાં હોબાળો થતા ગૃહ બપોર સુધી સ્થગિત કરાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial