Advertisement
Author: નોબત સમાચાર

લોકસભામાં ચર્ચા દરમિયાન વિપક્ષી સાંસદોએ કર્યું વોકઆઉટ

રાજ્યસભા બપોર સુધી સ્થગિત

નવી દિલ્હી તા. ૧૦ઃ આજે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રવચન કર્યું હતું. જે પછી બપોરે હોબાળા વચ્ચે વિપક્ષના સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. બીજી તરફ રાજ્યસભામાં હોબાળો થતા ગૃહ બપોર સુધી સ્થગિત કરાયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh