Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બીએસએનએલ-એમટીએનએસના આઠ એસો. દ્વારા આગામી તા.ર૪/રપ ઓગસ્ટે નવી દિલ્હીમાં જંતરમંતરમાં પેન્શન રિવિઝન માટે ધરણાંનો કાર્યક્રમ યોજાશે. આ આંદોલન અંતર્ગત અમદાવાદમાં એઆઈબીડીપીએના સર્કલ સેક્રેટરી મનુભાઈ ચનિયારા, પ્રેસિડેન્ટ એન.એન. પટેલની આગેવાની હેઠળ ધરણાં યોજાયા હતાં અને ગુજરાતના સીસીએ દ્વારા સંચાર મંત્રી તથા સેક્રેટરી, ટેલિકોમ ડિપા.ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial