Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રત્યેક ઘર પર તિરંગો ફરકાવવા અનુરોધઃ
જામનગર તા. ૧૦ઃ કેન્દ્ર સરકારના 'હર ઘર તિરંગા અભિયાન' હેઠળ આગામી તા. ૧૩ ઓગસ્ટથી ૧પ ઓગસ્ટ સુધી દરેક ઘર પર તિરંગા લહેરાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને ભારતીય ટપાલ વિભાગ દ્વારા રૃા. રપ મા તિરંગાનું વેંચાણ જામનગર તથા દ્વારકા જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસમાં કરવામાં આવી રહ્યું છે.
જામનગર જિલ્લાની જાહેર જનતા તેમની નજીકની પોસ્ટ ઓફિસ પરથી તેમજ ઓનલાઈન તિરંગા મેળવવા માટેનો ઓર્ડર કરી શકશે. તેમ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ, જામનગર વિભાગે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial