Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ શખ્સે તલવાર, પાઈપ, ધોકાથી માર માર્યાેઃ
જામનગર તા. ૧૦ઃ જામનગરના હવાઈચોક વિસ્તારમાં આવેલા સત્યનારાયણ મંદિર નજીક સોની ફળીમાં રહેતા વિશાલ અશોકભાઈ મોનાણી નામના યુવકે ગઈરાત્રે ૫ોતાના ઘર પાસે પાંચેક વ્યક્તિ એકઠા થતાં તેમને ત્યાં દારૂ નહીં પીવા કહેતા વિશાલ પર વંશરાજ નામના શખ્સ સહિતના પાંચે તલવાર, પાઈપ, ધોકાથી હુમલો કર્યાે હતો. ઘવાયેલા વિશાલને છોડાવી સ્થાનિક રહેવાસીઓએ સારવાર માટે ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડ્યો છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial