Advertisement
Author: નોબત સમાચાર

અગિયાર મણ ધાન્યથી સર્વર્તો ભદ્ર મંડળના દર્શનનું આયોજન

જામનગર તા. ૧૦ઃ જામનગરમાં કે.વી. રોડ આવેલ સંસ્કૃત પાઠશાળામાં પવિત્ર પુરૃષોત્તમ માસ નિમિત્તે તા. ૧ર-૮-ર૩ થી તા. ૧૬-૮-ર૩ સુધી સવારે ૮ થી સાંજે ૭ વાગ્યા સુધી અગિયાર મણ ધાન્યથી સર્વર્તો ભદ્ર મંડળના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ભગવાન લક્ષ્મી-નારાયણની ત્રીસૌપચાર પૂજા તથા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી મંડળની પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ ધાર્મિકોત્સવના આયોજક શાસ્ત્રી જતીનભાઈ જાની (૯૮રપ૭ ર૦૬૩૩)એ ધર્મપ્રેમીઓને દર્શનનો લાભ લેવા તથા ધાન્ય, ભેટ,વસ્ત્ર, દક્ષીણાનો સહયોગ આપવા યજમાન પદ નોંધાવવા અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh