Advertisement
Author: નોબત સમાચાર

મહાશિવરાત્રિ પર્વ શિવલીંગ દર્શન

જામનગર તા. ૧૭ ઃ જામનગર વંડાફળી સત્સંગ મંડળ તથા અતિત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વે શિવલીંગના દર્શન તા. ૧૮-૨ને શનિવારે વંડાફળીના નાકા પાસે, પંચેશ્વર ટાવર, જામનગરમાં યોજવામાં આવ્યા છે. જેમાં તા. ૧૮ ના સવારે ૧૦ થી રાત્રિના ૧૨-૩૦ શિવજીના દર્શન, બપોરે ૧૨-૩૦  શિવજીનો થાળ અને સાંજે ૭-૩૦ વાગ્યે આરતી કરવામાં આવશે. જામનગરની સર્વે ધર્મપ્રેમી જનતાને દર્શનનો લાભ લેવા વંડાફળી સત્સંગ મંડળના પ્રમુખ બિન્દીયાબેન ગોસાઈ, તથા અતિતિ એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ બટુકભાઈ ગોસાઈ દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh