Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧૭ઃ જામનગર નજીક દરેડ પાસે તક્ષશીલા કેમ્પસમાં બિરાજમાન સિદ્ધેશ્વર મહાદેવ-પંચદેવ મંદિરના સાનિધ્યમાં આવતીકાલે તા.૧૮/ર ના મહાશિવરાત્રિ પર્વ નિમિતે દ્વારકા શારદાપીઠના પૂ. નારાયણ નંદજી મહારાજની નિશ્રામાં મહાપૂજનનો કાર્યક્રમ યોજાશે. પૂજન અર્ચન તથા ચોથા પ્રહરના પૂજન તથા મહાઆરતી યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag