Advertisement
Author: નોબત સમાચાર

ઉદ્ધવને ઝટકોઃ મહારાષ્ટ્રનો મામલો ૭ જજોની બેન્ચને નહીં મોકલાય

૨૧મી ફેબ્રુઆરીથી થશે સુનાવણીઃ

મુંબઈ તા. ૧૭ઃ મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ બળવો કર્યા પછીની સ્થિતિના મુદ્દે સુપ્રિમ કોર્ટમાં શિવસેનાના બે જુથો વચ્ચેના વિવાદ સુપ્રિમ કોર્ટે ર૧ મી ફેબ્રુઆરીથી પાંચ જજોની બેન્ચ સમક્ષ સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે અને હાલ તુરંત આ કેસ ૭ જજોની બંધારણીય બેન્ચને નહીં મોકલવાનો નિર્ણય કર્યો છે અને મેરિટના આધારે સુનવાણી કરવાનું નક્કી કર્યું છે. આજે ઉદ્ધવ ઠાકરે માટે મોટો ઝટકો માનવામાં આવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh