Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૭ઃ આવતીકાલે મહાશવિરાત્રિ નિમિત્તે ખંભાળીયા શહેર તથા ગ્રામ્ય પંથકના શિવમંદિરોમાં વિશિષ્ટ દર્શન સાથે રાત્રિના નવ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી ચારેય પ્રહરની આરતીના કાર્યક્રમ યોજાયા છે.
ખામનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, શરણેશ્વર મહાદેવ, પાળેશ્વર મહાદેવ, વિદ્યાશંકર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, ભોળેશ્વર મહાદેવ, ભીડભંજન મહાદેવ, કોટેશ્વર મહાદેવ, સુખનાથ મહાદેવ, જડેશ્વર મહાદેવ, વડત્રાના ધીંગેશ્વર મહાદેવ, દાત્રાણાના દંતેશ્વર મહાદેવ, કોટેશ્વર મહાદેવ વિગેરે શિવ મંદિરોમાં આવતીકાલે પ્રસાદી સાથે ચાર પ્રહર આરતીમાં ભાવિકો ઉમટશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag