Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા શહેર તથા ગ્રામ્ય પંથકના શિવાલયોમાં શિવરાત્રિ ઉત્સવનું આયોજન

ખંભાળીયા તા. ૧૭ઃ આવતીકાલે મહાશવિરાત્રિ નિમિત્તે ખંભાળીયા શહેર તથા ગ્રામ્ય પંથકના શિવમંદિરોમાં વિશિષ્ટ દર્શન સાથે રાત્રિના નવ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી ચારેય પ્રહરની આરતીના કાર્યક્રમ યોજાયા છે.

ખામનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, શરણેશ્વર મહાદેવ, પાળેશ્વર મહાદેવ, વિદ્યાશંકર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, ભોળેશ્વર મહાદેવ, ભીડભંજન મહાદેવ, કોટેશ્વર મહાદેવ, સુખનાથ મહાદેવ, જડેશ્વર મહાદેવ, વડત્રાના ધીંગેશ્વર મહાદેવ, દાત્રાણાના દંતેશ્વર મહાદેવ, કોટેશ્વર મહાદેવ વિગેરે શિવ મંદિરોમાં આવતીકાલે પ્રસાદી સાથે ચાર પ્રહર આરતીમાં ભાવિકો ઉમટશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh