Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમગ્ર સૃષ્ટિ શિવમય છે, શ્વાસોનો સોહમ નાદ શિવત્વનો દ્યોતક છે. શિવ વગર બધુ શવ છે. ત્યારે મહાશિવરાત્રી પર્વએ ખરેખર સમગ્ર સૃષ્ટી માટે ઉત્સવ છે. 'છોટીકાશી' કહેવાતા જામનગરમાં પ્રસિદ્ધ પ્રાચીન શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર, શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર, શ્રી વૈજનાથ મહાદેવ મંદિર, શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર વગેરે શિવાલયોમાં શિવ આરાધનાનાં વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે અને શિવાલયો રોશનીથી ઝળહળી ઉઠયા છે. અજવાસમાં દૈવત્વ ભળે ત્યારે એ તેજ બની જાય છે. પ્રસ્તુત તસ્વીરમાં નગરનું અતિપ્રાચીન શિવાલય ભીડભંજન મહાદેવ મંદિરની તેજસ્વી આભાર દ્રશ્યમાન થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag