Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જમીન સંપાદનની કામગીરી શરૃઃ
જામનગર તા. ૧૭ ઃ રાજકોટ રેલવે ડિવિઝનમાં ટ્રેક ડબલીંગની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જામનગર તાલુકાના છ ગામનો જમીન સંપાદન માટે જરૃરી નોટીસો પાઠવાઈ છે.
રાજકોટ રેલવે ડિવિઝનના રેલવે દ્વારા રેલવે ટ્રેકના આધુનિકરણ માટે કામગીરી ચાલી રહી છે. જામનગરના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી હૈયાત રેલવે લાઈન નજીકમાંથી જ બીજી લાઈન પાથરવામાં આવનાર છે. આ માટે તાજેતરમાં જામનગર તાલુકાના ૬ ગામના જમીન પાલિકોને જમીન સંપાદન માટે નોટીસો આપવામાં આવી હતી. જેમાં કુલ ૫૭ કબ્જેદારોનો સમાવેશ થાય છે. તેમ ખીમરાણાના પાંચ શેખપાટ નં. ૭, અલીયાના ૧૨, મોડાના ૨૦, ચાવડાના ૧૨ અને જામવણંથલીના એક જમીન ધારકનો સમાવેશ થાય છે.
આ જમીન સંપાદન કામગીરી સંપન્ન થયા પછી રાજકોટ, જામનગર, કાનાલુસ વચ્ચે રેલવે દ્વારા બીજી લાઈન નાંખવાની કામગીરી શરૃ કરવામાં આવનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag