Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક શખ્સે કુહાડો ઝીંક્યોઃ
જામનગર તા.૧૭ ઃ લાલપુરના કાનાછિકારી ગામમાં ભંગાર વીણવા આવવાની બાબતે નવાગામના એક યુવાન પર કુહાડાથી હુમલો થયો હતો.
લાલપુર તાલુકાના નવાગામ પાસે રહેતા અને ભંગારનો વ્યવસાય કરતા સંજયભાઈ દોલુભાઈ રાઠોડ નામના દેવીપૂજક યુવાન બુધવારે બપોરે ભંગાર વીણતા લાલપુરના કાનાછિકારી ગામ પાસે પહોંચ્યા હતા.
આ વેળાએ કાનાછિકારી ગામનો રઘુ રાઠોડ નામનો શખ્સ કુહાડા સાથે ધસી આવ્યો હતો. તેણે ભંગાર વીણવા માટે તને અહીં આવવાની ના પાડી છે, છતાં કેમ આવે છે તેમ કહી સંજયભાઈ પર કુહાડાથી હુમલો કરી માર માર્યાે હતો. હાથ તથા પગમાં ઈજા પામેલા સંજયભાઈને દવાખાને ખસેડવામાં આવ્યા છે. તેઓએ પોલીસમાં ફરિયાદ કરતા મેઘપર પોલીસે આરોપીની શોધખોળ આરંભી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag